ચાલતી પટ્ટી

"આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.** ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.** મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે….!"

9 માર્ચ, 2016

👒↪Most imp questions⤵

🔴🔵 રાજપૂત યુગ 🔴🔵

1. કયા સમયને રાજપૂત યુગ કહે છે? ?
   ઇ. સ. 650 ---- 1200

2. 'પૃથ્વીરાજ રાસો 'ના લેખક કોણ છે? ?
  ચંદબરદાઇ

3. ચૌહાણ વંશના સ્થાપક કોણ છે? ?
   વાસુદેવ

4.  અજમેરની સ્થાપના કોણે કરી છે? ?
  અજયરાજ

5. રાજપૂતોનો આવિર્ભાવ ક્યારે થયો? ?
  વર્ધન વંશ બાદ

6. કયા વિદ્વાને રાજપૂતોને વિદેશી કહેલ છે? ?
  કર્નલ ટોડ

7. રાજપૂત કાળમાં ભારત પર કઇ વિદેશી જાતિએ આક્રમણ કર્યુ? ?
તુર્ક

8. પાલ વંશ ના કયા રાજાને જનતાએ રાજા બનાવ્યો? ?
ગોપાલ

9. પાલ શાસક ધર્મપાલે કઇ વિશ્ર્વ વિધાલયની સ્થાપના કરી? ?
  વિક્રમશીલા

10. સેનવંશ ના શાસકો ક્યાંના મૂળ વતની હતા? ?
  દક્ષિણ ભારતના

11.  યાત્રી માર્કો પોલોએ કાકતીયવંશ ના કયા શાસકની પ્રશંસા કરી છે? ?
  રુદ્રદામન

12. રાજપૂતકાલીન શાસન  કયા પ્રકારનું હતું? ?
રાજાશાહી

13. રાજપૂત શાસનની દુર્બળતા કઇ હતી? ?
  સામન્તીય વ્યવસ્થા

14. રાજપૂતોના પતન નું મુખ્ય કારણ કયું છે? ?
  અંદરોઅંદર ના વૈમનસ્ય

15. ' ચમ્પા ' કોનુ નામ હતું? ?
અન્નામ

16. રાજપૂત યુગમાં કઇ નવી જાતિ અસ્તિત્વ માં આવી? ?
કાયસ્ય

17. 'જૌહર ' એટલે શું? ?
  સ્ત્રીઓ દ્વારા સામૂહિક અગ્નિદાહ

18. રાજપૂત કાળમાં શિક્ષણ નું મુખ્ય કેન્દ્ર કયું હતું? ?
વિક્રમ શિલા

19. મૈસુરમાં જૈન ધર્મનો નાશ કરવા કોણે પ્રયત્ન કર્યો? ?
લિંગાયતો

20. સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં કોની મૂર્તિ છે?
શિવ

21. ચેદીવંશનું બીજું નામ શું છે? ?
કલચુરી

22.  શૃંગાર મંજરી ના લેખક કોણ છે? ?
  ભોજ પરમાર

23. કયા શાસકને  'પૂર્વ નો પ્રકાશ ' કહે છે? ?
ઇન્દ્રપાલ

24. પદ્મગુપ્ત દ્વારા રચિત ' નવસાદસાંક ચરિત ' માં શેનું વર્ણન છે? ?
  મુંજનુ

25.  પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલુ છે??
   ચન્દેલ વંશ

26. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે? ?
  પ્રબન્ધ ચિંતામણી

27. 'ચચનામા 'કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે? ?
  સિન્ધ

28. પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ કોણ હતા? ?
મેરુતંગ. .

29. કાંચીના વૈકુંઠપેરુમલ મંદિરનું નિર્માણ કયા પલ્લવ શાસકે કરાવેલ? ?
  પરમેશ્વર વર્મન

30. રથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? ?
   નન્દીવર્મન