30 જુલાઈ, 2016
29 જુલાઈ, 2016
🏹ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો🏹
☆ ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ☆
🔵સુંધાશું કોનું ઉપનામ છે?
✔દમોદર ભટ્ટ
🔵ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔બાલા શંકર કંથરિયા
🔵 લોક નાટક ભવાય નાં સર્જક?
✔ જૂગત રામ દવે
🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔ ભાલણ
🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે?
✔ કરશાનદસ માણેક
🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે?
✔ મળેલા જીવ
🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે?
✔ આખ્યાન
🔵ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ?
✔ ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન
🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર?
✔ મુંબઈ સમાચાર
🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......?
✔ ફતેહપુર (અમરેલી)
🔵 ડોલન શૈલી નાં પીતા?
✔ કવિ ન્હાનાલાલ
🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે?
✔ પંડિત યુગ
🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848
🔵 ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે?
✔ શબ્દસૃષ્ટિ